ભરૂચ: દિવાળીના તહેવારોના પગલે દુધના વેચાણમાં ઘટાડો !
દૂધધારા ડેરી સામાન્ય દિવસોમાં દૂધ-દહીં-છાસ અને અન્ય ઉત્પાદનો મળી 1.50 લાખ લીટરનું વેચાણ કરે છે પરંતુ દિવાળીના દિવસોમાં દૂધના વેચાણમાં ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે.
દૂધધારા ડેરી સામાન્ય દિવસોમાં દૂધ-દહીં-છાસ અને અન્ય ઉત્પાદનો મળી 1.50 લાખ લીટરનું વેચાણ કરે છે પરંતુ દિવાળીના દિવસોમાં દૂધના વેચાણમાં ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે.
ભરૂચ અંકલેશ્વરના વેપારીઓએ લાભ પાંચમ નિમિત્તે આજે પુજા અર્ચના કરી વેપારની શુભ શરૂઆત કરી છે. બજારોમાં દુકાનો ખૂલી જતાં રાબેતા મુજબની ચહલ પહલ જોવા મળી
વાર્ષિક ઉર્ષ શરીફ હોવાથી ટ્રસ્ટી મુસ્તુફા ઈબ્રાહિમ દિવાન ટ્રસ્ટી દ્વારા ઉર્ષ શરીફની તૈયારીઓ માટે સરપંચ ને મળવા ગયા હતા.ત્યારે તેઓએ પર આ હુમલો કરવામાં આવ્યો
પોલીસે આરોપીઓ પાસેથી કતલ કરવાના હથિયારો કબ્જે કરીને પશુ સુધારા અધિનિયમ અને પશુ ઘાતકી પણાની કલમો હેઠળ ગુન્હો નોંધીને વધુ તપાસ શરૂ કરી ગાય ચોરી ગયાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડા 30.80 લાખ અને બે ફોન તેમજ રીક્ષા મળી કુલ 32.86 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી
હુમલામાં પરમાર પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા,તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ જંબુસર અને ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા
અગાઉ ઈદ સમયે બકરા બાબતે ઝઘડો કર્યો હતો તેમ કહી અચાનક ઉશ્કેરાઈ જઈ અપશબ્દો ઉચ્ચારી તેના હાથમાં રહેલ દાતરડા વડે માથા અને ખભાના ભાગે યુવાનને હુમલો કરી ઈજાઓ પહોંચાડી
ભરૂચ ABVP દ્વારાદિવાળીના પર્વ નિમિત્તે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં જરૂરિયાતમંદ લોકોને કપડાં અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું..