ભરૂચ : સ્વતંત્રતા એ માત્ર શબ્દ નથી, હદયની ઉર્મિ અને આત્માની શકિત છે : શ્રમ મંત્રી દિલિપ ઠાકોર
હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો, રાજયના શ્રમમંત્રી દિલિપ ઠાકોરે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ.
હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો, રાજયના શ્રમમંત્રી દિલિપ ઠાકોરે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ.
ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ ખાતે આકર્ષણ સમાન હોડીઘાટ જ બંધ થઈ જતા યાત્રાળુઓ અટવાયા હતા
જંબુસર, આમોદના ગામોમાં ખેતીના પાકના પાનમાં વિકૃતિ, ધારાસભ્ય સંજય સોલંકીએ સીએમ રૂપાણીને રૂબરૂ મળી કરી રજૂઆત.
વીજકંપનીઓના ખાનગીકરણના વિરોધમાં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનમાં ભરૂચ ખાતે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું
400 કર્મચારીઓની બદલી માટે છુટયાં છે આદેશ, કંપની મેનેજમેન્ટ સામે કર્મચારીઓમાં ભભુકી રહેલો રોષ.
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદુષણના કારણે 70 હજાર હેકટર કરતાં વધારે જમીનમાં ખેતીના પાકને નુકશાન
25 દિવસ સુધી પ્રતિમાના લોકો દર્શન કરી શકશે. છડીનોમ પછી આવતી દશમે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવશે.