અંકલેશ્વર: જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે લ્યુપિન કંપની દ્વારા રૂ.25 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટનું કરાયું નિર્માણ
સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ, ડો.દેશબંધુ ગુપ્તાના મેમોરિયલ ડે નિમિત્તે યોજાયો કાર્યક્રમ.
સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ, ડો.દેશબંધુ ગુપ્તાના મેમોરિયલ ડે નિમિત્તે યોજાયો કાર્યક્રમ.
400 કર્મચારીઓની બદલી માટે છુટયાં છે આદેશ, કંપની મેનેજમેન્ટ સામે કર્મચારીઓમાં ભભુકી રહેલો રોષ.
ભરૂચના ઝાડેશ્વર ગામના વેક્સિન સેન્ટર પર લોકોની ભીડ. શોશ્યલ મીડિયા પર ઉડયા ધજાગરા
અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલી સરસ્વતી પાર્કમાં ગટરો ઉભરાઇ રહી હોવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી
પાલિકા પ્રમુખની ખુરશી બચાવવા દોડધામ, અમિત ચાવડા સામે નોંધાઇ છે પોલીસ ફરિયાદ. દલિત સમાજનું એક જુથ પોલીસ સ્ટેશન પહોંચ્યું.
જયાબહેન મોદી હોસ્પિટલમાંથી ડોનેટ લાઈફ સંસ્થાના પ્રયાસોથી કામગીરી, દાન મળવાથી 3 વ્યક્તિને નવ જીવન મળ્યું.
ફાટાતળાવથી ફુરજા સુધીનો રસ્તો થયો છે મંજુર, નગરપાલિકામાં વારંવાર રજુઆત છતાં કોઇ પરિણામ નહિ.