ભરૂચ : વાગરામાં મગની ટેકાના ભાવે ખરીદી મામલે ખેડૂતો ટ્રેક્ટર લઈ રસ્તા પર ઉતાર્યા
ટેકાના ભાવે ખરીદી ન શરૂ કરાતા ભરૂચના વાગરામાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ટેકાના ભાવે ખરીદી ન શરૂ કરાતા ભરૂચના વાગરામાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
નર્મદા નિગમના કોન્ટ્રાક્ટરોની બેદરકારીનો ભોગ બનતા ખેડૂતો, ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મેળવવામાં પડે છે ઘણી તકલીફ.
વાહન ચાલકો માટે રાહતના સમાચાર. અંકલેશ્વરની સુરવાડી રેલવે ફાટક પર બનેલ ઓવરબ્રિજનું થશે લોકાર્પણ
શાકમાર્કેટમાં પહોંચી વેપારીઓને મૂકી કોરોના વેક્સિન, વેપારીઓ કોરોનના સુપર સ્પ્રેડર ન બને એ માટે લેવાયો નિર્ણય.
પાલેજ વાયા ટંકારીયા-હિંગલ્લા માર્ગ અત્યંત બિસ્માર, વાહનચાલકોને આવ્યો હેરાન પરેશાન થવાનો વારો.
રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરી દ્વારા સુપરસ્ટાર કલાકાર-2નું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં યુવાધનને ભાગ લેવા અનુરોધ કર્યો
સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જીલ્લામાં કોરોનાનો કહેર ઓછો થયો, નિયમોના પાલન સાથે દેવાલયો ખોલવામાં આવ્યા.