ભરૂચ : નર્મદા ચોકડી નજીક 2 ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત...
ભરૂચ શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર નર્મદા ચોકડી ઓવરબ્રિજ ઉપર 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
ભરૂચ શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર નર્મદા ચોકડી ઓવરબ્રિજ ઉપર 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
નિષ્ણાંત તબીબો દ્વારા વૃદ્ધ-વડીલોના આરોગ્યની શારીરિક તપાસ કરવામાં આવી હતી.
નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે, ત્યારે હાલ તો પોલીસે મૃતક નવજાત બાળકના માતા અને પિતા કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરી
પોલીસે ધટના સ્થળ પરથી ૧૦૦ કિલો ગૌમાંસ અને પાંચ છરા તેમજ ચપ્પુ સહીત ટ્રેકટરની બોગી મળી કુલ ૪.૮૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસને બાતમી મળી હતી કે, મીરાનગરમાં મોબાઈલ રીપેરીંગની દુકાનમાં શંકાસ્પદ ચોરીના મોબાઈલ લે-વેંચ કરવાનો વેપલો ચાલે છે.
આરોપીઓની અત્યાર સુધીની પોલીસ પૂછપરછમાં કારની ડીકીમાં રોકડા 3 લાખ ભરેલી VIPની કોઈ બેગ નહીં હોવાની જ કેફિયત વ્યક્ત કરી રહ્યા છે,
હોળી-ધૂળેટી તહેવારોમાં દારૂની હેરાફેરીની પ્રવૃત્તિ અટકાવવા રેંજ આઈ.જી.સંદીપસિંગ અને જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા પ્રોહીબીશનની સ્પેશ્યલ ડ્રાઈવની સુચના આપવામાં આવી હતી..