ભરૂચ: નવરાત્રી પત્યા બાદ પણ તુલસીધામ સોસાયટીના લોકો કરે છે ઉજાગરા,જુઓ કોને ફેંકે છે પડકાર
વિકસતા જતા ભરૂચમાં ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે અને તસ્કરો પોલીસને પાકદાર ફેંકી રહ્યા હોવાનું લાગી રહ્યું છે
વિકસતા જતા ભરૂચમાં ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે અને તસ્કરો પોલીસને પાકદાર ફેંકી રહ્યા હોવાનું લાગી રહ્યું છે
ભરૂચમાં આજરોજ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના જવાને ટ્રક ચાલકને માર મારવાના મામલામાં વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ઉમરા પોલીસે વિદ્યાર્થીઓ પર કરેલા લાઠીચાર્જના વિરોધમાં ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
ભરૂચના પત્રકાર અને કોંગ્રેસનાં આગેવાન દિનેશ અડવાણી પર હુમલાના મામલામાં પોલીસને મોટી સફળતા મળી છે