અંકલેશ્વર : વાલીયા ચોકડીથી ગુમ થયેલા 4 બાળકો સુરતના કડોદરાથી મળ્યા, પરીવારે માન્યો પોલીસનો આભાર
વાલીયા ચોકડી નજીકથી 4 બાળકો ગુમ થવાનો મામલો સુરતની કડોદરા ચોકડી નજીકથી 4 બાળકો મળી આવ્યા
વાલીયા ચોકડી નજીકથી 4 બાળકો ગુમ થવાનો મામલો સુરતની કડોદરા ચોકડી નજીકથી 4 બાળકો મળી આવ્યા
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3ના ભાજપના મહિલા કાઉન્સીલરના પતિએ બે મિત્રો પર છરી વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે.
પશ્ચિમ વિસ્તારના માર્ગો અને ગટરના મુદ્દે સ્થાનિક વેપારીઓ અને કોર્પોરેટરોએ નગરપાલિકામાં હલ્લાબોલ કરી પાલિકા પ્રમુખને ઉગ્રતાપૂર્વક રજુઆત કરી હતી.
ભરૂચના નવી વસાહતમાં હાથફેરો કરી રૂપિયા 50 હજારથી વધુના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સિદ્ધનાથનગર નજીક નિલકંઠ મહાદેવની વાડીમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરતાં ટ્રસ્ટીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાય હતી.
ભરૂચ શહેરમાં પતંગના દોરા જીવલેણ સાબિત થઈ રહ્યા છે અને અત્યાર સુધી 3 લોકોના ગળા કપાયા છે
આદિવાસી સમાજના લોકોનું લોભ અને લાલચ આપી ધર્માંતરણ કરવામાં આવતું હતું