ભરૂચ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત કેમ્પ- 02નો પ્રારંભ
ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ખાતે મેદસ્વિતા મુકત ગુજરાત કેમ્પ-02નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ખાતે મેદસ્વિતા મુકત ગુજરાત કેમ્પ-02નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચ શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા શિબિર–2 નો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. શિબિરનું આયોજન ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બીનીતા પ્રજાપતિના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોબલા ગામ ખાતે હડકવા જેવા ભેદી રોગથી એક ભેંસનું મોત નીપજ્યું હતું. જોકે, આ ભેંસનું કાચું દૂધ આરોગનાર કેટલાક ગ્રાહકો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગંધાર ગામમાં સમસ્ત આહિર સમાજ તથા ભરવાડ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કથા પ્રારંભે આયોજિત પોથીયાત્રામાં નગરજનો જોડાયા હતા.
ભરૂચ જિલ્લાના આમોદના શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ખેલોત્સવની ધમાકેદાર શરૂઆતથી યુવાનોમાં નવી ઊર્જાનો સંચાર થયો છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઓછણ ગામે ગત તા. ૦૪/૧૧/૨૦૨૫’ના રોજ હત્યાના બનાવમાં વાગરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલી કાશીમા હોસ્પિટલમાંથી વિવિધ ગંભીર ગેરરીતિઓ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં રહેતી 54 વર્ષીય શીતલ નવીનભાઈ પટેલે મક્કમ મનોબળ, દ્રઢ ઇચ્છાશક્તિ અને પરિવારના અવિરત સહયોગથી કેન્સર જેવી જીવલેણ બીમારીને હરાવી છે.