ભરૂચ: કૅચ ધ રેઇન- સુજલામ સુફલામ જળ અભિયાન 2.0નો પ્રથમ તબક્કો, ૩૪૬ કાર્ય પ્રગતિ હેઠળ-૨૩૨ કાર્ય પૂર્ણ
સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 હેઠળ ભરૂચ જિલ્લાએ જળ સંરક્ષણ અને ગ્રામીણ માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં નોંધપાત્ર નેતૃત્વ દર્શાવ્યું છે.
સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 હેઠળ ભરૂચ જિલ્લાએ જળ સંરક્ષણ અને ગ્રામીણ માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં નોંધપાત્ર નેતૃત્વ દર્શાવ્યું છે.
ભરૂચના આમોદ નગરમાં ગંદકીના પ્રશ્ને મહિલાઓએ નગર સેવા સદનની કચેરી ખાતે હલ્લો મચાવ્યો હતો અને નિયમિત સાફ સફાઈની માંગ કરી હતી
ભારતમાં કમ્પ્યુટરની ક્રાંતિ લાવનારા તથા યુવા વયે દેશના વડાપ્રધાન બનનાર રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટયાં હતાં.
ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂ. 42 લાખના વિકાસકામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં નૈઋત્યા ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છુટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક એક ટ્રક ચાલકે અડફેટમાં લેતા મોટરસાયકલ સવાર ઉમલ્લા ગામના કમલેશ તડવી મોત થયું હતું જ્યારે બીજા ઇસમને ગંભીર ઇજાઓ થઇ
ભરૂચ-નર્મદા જિલ્લા શાખા દ્વારા રાષ્ટ્રીય અંધજન મંડળના નેજા હેઠળ અંધજન ભવન તથા પ્રજ્ઞાચક્ષુઓ માટે વિવિધ પ્રવૃત્તિઓના વિકાસ માટે ફંડ રેઇઝિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.