અંકલેશ્વર: અંદાડાની જ્ઞાનદીપ અનુપકુંવર બા હાઈસ્કૂલમાં રૂ.50 લાખના ખર્ચે 9 નવા ઓરડા નિર્માણ પામશે !
અંકલેશ્વરના અંદાડામાં આવેલ જ્ઞાનદીપ અનુકુવરબા હાઈસ્કૂલમાં રૂપિયા 50 લાખના ખર્ચે નિર્માણ પામનાર 9 નવા ઓરડાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું
અંકલેશ્વરના અંદાડામાં આવેલ જ્ઞાનદીપ અનુકુવરબા હાઈસ્કૂલમાં રૂપિયા 50 લાખના ખર્ચે નિર્માણ પામનાર 9 નવા ઓરડાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું
ભરૂચના આમોદથી વડોદરાના કરજણને જોડતા માર્ગનું રૂપિયા 280 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે જેનાથી સેકડો વાહન ચાલકોને રાહત મળશે.
દર્શના દેશમુખે કરેલા આક્ષેપો બાદ મનસુખ વસાવાએ આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરી તેઓ ખોટું અર્થઘટન કરી ખોટા લોકોને બચાવવાના પ્રયત્નો કરતા હોય એવું નિવેદન આપતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે
અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલાખાડી પાસેના તળાવમાંથી મગર પકડાયો છે. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં મગર કેદ થયો હતો
પ્રારંભિક તબક્કામાં, શાળા પ્રી-પ્રાઇમરી અને ધોરણ 5 સુધીની પ્રાથમિક કક્ષાઓ માટે પ્રવેશ આપી રહી છે, અને દર વર્ષે એક ધોરણ ઉમેરીને વિસ્તરણ કરવાની યોજના છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને આપના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા,
ભરૂચ શહેરના મહંમદપુરાથી ઢાલ સુધીના મહત્વના માર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા હળવી બની છે.તંત્ર દ્વારા માર્ગ પર સ્પ્રિંગ પોસ્ટ મુકાતા વાહન વ્યવહાર સરળતાથી પસાર થઈ રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક દુર્ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે.પાનોલી અને ઝઘડિયામાં બનેલા અકસ્માતો બાદ હવે સાયખાના ઔદ્યોગિક વિસ્તારમાં વધુ એક બનાવ સામે આવ્યો છે.