ભરૂચ : ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરી વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે દિવાળી પર્વની ઉજવણી
ભરૂચના ઝાડેશ્વર નર્મદા તટ પર આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરી વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના ઝાડેશ્વર નર્મદા તટ પર આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરી વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદની અસારવા વિધાનસભા બેઠકના ધારાસભ્ય દર્શના વાઘેલાને રાજ્ય સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળતા ભરૂચમાં વાલ્મિકી સમાજ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
દિવાળીના તહેવાર દરમિયાન આગ અને અકસ્માતના બનાવો વધતા હોય છે. જેને ધ્યાનમાં રાખી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તૈયારીઓ કરવામાં આવી છે.
ભરૂચ નગરપાલિકાની સામન્ય સભા પાલિકાના સભાખંડમાં પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં 25 એજન્ડાઓ સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવ્યા હતા.
માત્ર દસ વર્ષની ઉંમરે તનીસ્કાએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એમ બંનેમાં પોતાનું નામ નોંધાવી અનોખી સિદ્ધિ મેળવી છે.
ભરૂચ શહેર અને તાલુકાના લોકોને પારદર્શક સુવિધાઓ મળે અને લોકોના કામો વહેલા થાય તે હેતુથી ભરૂચ શહેરમાં ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરીનું નવીનીકરણ કરી સુવિધાઓ વધારવામાં આવી છે.
ભરૂચના આમોદ તાલુકાના મંજુલા ગામમાં ગત રાત્રિ દરમિયાન મગર પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો.મંજુલા ગામની આસપાસ છેલ્લા કેટલાક દિવસોથી મગર દેખાતો હોવાથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.