અંકલેશ્વર: હાંસોટમાં યોજાયેલ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા
ભરૂચના હાંસોટ ખાતે આવેલ યોગી વિદ્યા મંદિર શાળા ખાતેથી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના હાંસોટ ખાતે આવેલ યોગી વિદ્યા મંદિર શાળા ખાતેથી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચ શહેરના આર.કે.કાસ્ટા કોમ્પ્લેક્સ સ્થિત શ્રોફ પુનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં પેથોલોજી અને રેડિયોલોજી માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે
ભરૂચથી અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઇન્ટ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.15 દિવસમાં ત્રીજા વ્યક્તિએ બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો
ભરૂચના આલી વિસ્તારમાં આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી હિંદુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના નવાડેરા સ્થિત શ્રી રાધાવલ્લભ મંદિર દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાઠનું આયોજન સુંદરકાંડ પ્રચારક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું,
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચના નેત્રંગમાં યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા