ભરૂચ : મનુસ્મૃતિ દહન દિવસ નિમિત્તે બામસેફ-ઈન્સાફ દ્વારા સંવિધાન પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો
ભરૂચ શહેરમાં બામસેફ-ઈન્સાફ સંગઠન દ્વારા મનુસ્મૃતિ દહન દિવસની ઉજવણી કરવામાં આવી હતી,અને આ પ્રસંગે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ભરૂચ શહેરમાં બામસેફ-ઈન્સાફ સંગઠન દ્વારા મનુસ્મૃતિ દહન દિવસની ઉજવણી કરવામાં આવી હતી,અને આ પ્રસંગે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ભરૂચના જુના તવરા ગામે દીપડાએ વાછરડાનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.વન વિભાગે તત્કાલિક પાંજરૂ ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે
ભરૂચ જિલ્લાના આમોદ નગરના મુખ્ય બજારમાં આવેલ શોપિંગ સેન્ટરના ચોથા માળે પતંગ ચગાવતા 10 વર્ષીય બાળક નીચે પટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
ભરૂચની નર્મદા કોલેજના વિદ્યાર્થી દેવ આર.શુક્લાએ 52માં યુવા મહોત્સવમાં શાસ્ત્રીય ગાયનની સ્પર્ધામાં પ્રથમ ઈનામ મેળવીને કોલેજ થતા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
અંકલેશ્વરના જુના નેશનલ હાઇવે ઉપર અક્ષર આઇકોનમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે એક મકાનમાંથી રૂ 3.59 લાખના વિદેશીદારૂના જથ્થા સાથે રિટાયર્ડ આર્મીમેનની ધરપકડ કરી હતી.
ભરૂચ શહેરના મકતમપુર રોડ પર રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાની ગતરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
ભરૂચ પાંજરાપોળ દ્વારા આજરોજ વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમ અંતર્ગત તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે ગુડ ગવર્નરન્સ વીક અંતર્ગત પ્રસાશન ગાંવ કઈ ઓર કાર્યક્રમ યોજાયો હતો જેનો 6 ગામના લોકોએ લાભ લીધો હતો.