ભરૂચમાં દિવાળી’એ પણ મંદીનો માહોલ..! : છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળવાની વેપારીઓને આશા...
ભરૂચ શહેર તથા જીલ્લામાં દિવાળીના તહેવારોમાં નાનો-મોટો વ્યવસાય કરતાં લોકોમાં મંદીના માહોલ વચ્ચે છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળવાની આશા જાગી છે.
ભરૂચ શહેર તથા જીલ્લામાં દિવાળીના તહેવારોમાં નાનો-મોટો વ્યવસાય કરતાં લોકોમાં મંદીના માહોલ વચ્ચે છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળવાની આશા જાગી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી GIDC સ્થિત પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેટ ઓફિસ ખાતે દિવાળીના પાવન અવસરે લક્ષ્મીપૂજન સહિત ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરમાં દિવાળી પર્વમાં ફૂલ બજારમાં તેજીનો માહોલ સર્જાયો છે,તો બીજી તરફ જીએસટીના દરમાં ઘટાડા બાદ નવા વાહનોની ખરીદીમાં પણ ઉછાળો આવ્યો હતો.
ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલથી ભૃગુરુષી બ્રિજ સુધીના આઇકોનીક રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ આઇકોનીક રોડ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
ભરૂચના ઝાડેશ્વર નર્મદા તટ પર આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરી વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદની અસારવા વિધાનસભા બેઠકના ધારાસભ્ય દર્શના વાઘેલાને રાજ્ય સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળતા ભરૂચમાં વાલ્મિકી સમાજ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
દિવાળીના તહેવાર દરમિયાન આગ અને અકસ્માતના બનાવો વધતા હોય છે. જેને ધ્યાનમાં રાખી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તૈયારીઓ કરવામાં આવી છે.
ભરૂચ નગરપાલિકાની સામન્ય સભા પાલિકાના સભાખંડમાં પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં 25 એજન્ડાઓ સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવ્યા હતા.