ભરૂચ: પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય !
ભરૂચમાં ભાજપ દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
ભરૂચમાં ભાજપ દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
ભરૂચના વાલિયા તાલુકાના ઘોડા ગામની પ્રાથમિક શાળા ખાતે ખાનગી કંપનીના સૂચિત સોલાર પ્લાન્ટને લઈ ખાસ ગ્રામસભા મળી હતી.સૂચિત સોલાર પાલન્ટનો ગ્રામજનોએ વિરોધ નોંધાવી ઠરાવ કર્યો હતો.
ભરૂચના વાલિયા તાલુકાના ડુંગરી ગામ પાસે આવેલ એપકોટેક્ષ કંપનીના કોન્ટ્રાકટ હેઠળના કામદારોને છુટા કરવા મુદ્દે અન્ય કામદારો વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચની આમોદ નગર સેવા સદનના વોર્ડ નંબર એકમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ બાબતે તેઓ દ્વારા નગરપાલિકા તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવવામાં આવ્યો હતો
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન’ અંતર્ગત મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આરોગ્યલક્ષી પગલું લેવામાં આવ્યું હતું.
ભરૂચના હાંસોટથી પંડવાઈને જોડતા માર્ગ પર બનેલા માર્ગ અકસ્માતમાં પિતા અને પુત્રના મોત નીપજ્યા હતા. બેફામ ઝડપે દોડતા ટ્રકચાલકે બાઇકને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાય હતી.
ભરૂચના વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઇડીસી સ્થિત નેરોલેક પેન્ટસ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીની 53મી વાર્ષિક સાધારણ સભાનું ભરૂચમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.