ભરૂચ : બી.એચ.મોદી સ્કૂલના આચાર્ય હરેન્દ્રસિંહ સિંધાના પ્રથમ કાવ્ય સંગ્રહ "છેતરાયા"નું વિમોચન કરાયું
ભરૂચની બી.એચ. મોદી હાઈસ્કૂલના આચાર્ય હરેન્દ્રસિંહ સિંધા ઉર્ફે કવિ હર દ્વારા સુંદર કાવ્ય સંગ્રહની રચના કરવામાં આવી છે
ભરૂચની બી.એચ. મોદી હાઈસ્કૂલના આચાર્ય હરેન્દ્રસિંહ સિંધા ઉર્ફે કવિ હર દ્વારા સુંદર કાવ્ય સંગ્રહની રચના કરવામાં આવી છે
દત્ત ભગવાનની અને તેમના અવતાર એવા શ્રીપાદવલ્લભ અને શ્રી નૃસિંહસરસ્વતી સ્વામીની લીલાનું વર્ણન કરતો સ્તોત્ર માનવમાં આવે છે
ભરૂચ જિલ્લામાં હવા પ્રદુષણથી કપાસ સહિતના પાકોને થયેલા નુકશાનનો મામલો હવે રાજકીય રંગ પકડી રહયો છે.
ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કેબિનેટ પ્રધાન દિલિપ ઠાકોર ધ્વજવંદન કરશે
ભરૂચના પશ્ચિમ વિસ્તારને હર હંમેશા વિકાસના કામોમાં ઓરમાયું વર્તન રખાતો હોવાના આક્ષેપો થતાં આવ્યાં છે
કપાસના કાનમ પ્રદેશ તરીકે જાણીતા ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદુષણના કારણે 70 હજાર હેકટરમાં ખેતીને નુકશાન થયું હોવાનો અંદાજ
ભરૂચના જંબુસર તાલુકામાં આવેલા છિદ્રા ગામ ખાતે ખોડલધામ યુવા સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.