રાજ્યની બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાં, ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ...
ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા પૂર્વે પારંપરિક નેત્રોત્સવ વિધિ ભગવાનેશ્વર મંદિરે યોજાય હતી.
ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા પૂર્વે પારંપરિક નેત્રોત્સવ વિધિ ભગવાનેશ્વર મંદિરે યોજાય હતી.
વરતેજ નજીક ખુલ્લા પ્લોટમાં ગેરકાયદેસર બાયો ડીઝલનું વેચાણ કરતાં 3 શખ્સોની પોલીસે રૂ. 15.55 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાને લઈને ભરતનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિની સંવાદ બેઠક યોજાય હતી.
ભાવનગર જિલ્લામાં અનેક જગ્યાએ ખનીજ ચોરી થઈ રહી છે.
હીરાબજારના માધવરત્ન બિલ્ડિંગને મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સીલ મારી દેવાતા હીરાનાં વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.
ગીચ વિસ્તાર હોવાથી ફાયર વિભાગે મુશ્કેલી વચ્ચે આગ પર કાબુ મેળવ્યો હતો.