દશેરા પર્વમાં દેશભરમાં રાવણ દહન થયું ત્યારે ભાવનગરમાં દશાનંદની આરતી ઉતારવામાં આવી,જુઓ કેમ
વિજયા દશમીના પર્વની ભાવનગરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. દશેરા પર્વમાં દેશભરમાં રાવણ દહન કરવામાં આવે છે
વિજયા દશમીના પર્વની ભાવનગરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. દશેરા પર્વમાં દેશભરમાં રાવણ દહન કરવામાં આવે છે
સનાતન ધર્મમાં દશેરા અથવા વિજયાદશમીનું ખૂબ જ મહત્વ રહ્યું છે. આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે.
કાલિયાબીડ સદગુરુ આશ્રમ ખાતે 151 કુવારીક બળાઓએ આધ્યશક્તિનું સ્વરૂપ ધારણ કરી નવરાત્રીની ઉજવણી કરી હતી.
નફા ખોરીના લાલચીઓ વારતહેવારમાં પોતાનો નફો રળવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે
ત્યારે આ પ્રોજેકટના કામમાં અડચણરૂપ દબાણો દૂર કરવા મહાનગરપાલિકાએ 204 મકાનોને નોટીસ પાઠવી છે.
ભાવનગર એલસીબી પોલીસ બાતમીને આધારે કુંભારવાડાથી દસનાળા પાસે સફેદ કલરની ક્રેટા કારની તપાસ હાથ ધરવામાં આવી હતી.
આદ્યશક્તિના પર્વના પાંચમા દિવસે ભાવનગર સરદાર પટેલ સોસાયટીમાં ખેલૈયાઓએ પરંપરાગત રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી