અમદાવાદ: ભાજપે સીએમ બદલ્યા, જનતા સરકાર બદલસે: ભરતસિંહ સોલંકી; કોંગ્રેસે લગાવ્યા સરકાર પર આરોપ
કોંગ્રેસના ભાજપ સરકાર પર ગંભીર આરોપ, રાજ્યમાં કોરોનાના 31,850 સ્વજન ગુમાવ્યા.
કોંગ્રેસના ભાજપ સરકાર પર ગંભીર આરોપ, રાજ્યમાં કોરોનાના 31,850 સ્વજન ગુમાવ્યા.
રાજ્યના નવા સીએમ આધ્યાત્મિક રંગ, અલગ અલગ મંદિર ની કરી સીએમે મુલાકાત, છેલ્લા 5 દિવસમાં 5 મંદિરમાં કર્યા દર્શન.
સાણંદ જીઆઇડીસીમાં બન્યું છે નવું પોલીસ સ્ટેશન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહેમાનો રહયાં હાજર.
ગુજરાત ભાજપમાં અસંતોષ ! છેલ્લી ઘડીએ શપથગ્રહણ સમારોહ રદ્દ કરાયો, આવતીકાલે યોજાશે શપથગ્રહણ સમારોહ.