ખેડા: મહેમદાવાદમાં રાસ્કા કેનાલમાં ન્હાવા પડેલા અમદાવાદના બે યુવાનોના કરૂણ મોત
મહી કેનાલમાં અમદાવાદના ઈસનપુરના 2 યુવાનો ન્હાવા પડ્યા હતા. જેમાં રોહિત સિતારામ તીવારી અને આલોક ઉદેસિંહ પટેલીયાનું ડૂબવાથી કરૂણ મોત નીપજ્યું
મહી કેનાલમાં અમદાવાદના ઈસનપુરના 2 યુવાનો ન્હાવા પડ્યા હતા. જેમાં રોહિત સિતારામ તીવારી અને આલોક ઉદેસિંહ પટેલીયાનું ડૂબવાથી કરૂણ મોત નીપજ્યું
યુવતી તેના ઘરમાં સૂતી હતી તે દરમિયાન ગામના જ બે નરાધમોએ તેના ઘરમાં ઘૂસી અંધારાનો લાભ લઈ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અંધ લોકો પણ ન્યાયાધીશ બની શકે છે. કોર્ટે કહ્યું છે કે અંધ લોકોને પણ ન્યાયિક સેવાઓમાં નિમણૂકનો અધિકાર છે
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર મંદસૌર પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો,કાર ચાલકને ઝોંકુ આવી જતા કાર પલ્ટી મારી ગઈ હતી,જેમાં પતિ પત્નીના કરુણ મોત નિપજ્યા હતા,જ્યારે તેમના બાળકો સહિત કાર ચાલક ઈજાગ્રસ્ત થયા
સોમવારે વહેલી સવારે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 6:50 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 હતી.
અમેરિકામાં ફરી એક વિમાન દુર્ઘટના બની છે. ઉત્તરપૂર્વ ફિલાડેલ્ફિયામાં એક શોપિંગ સેન્ટર નજીક બે લોકો સાથેનું એક નાનું વિમાન ક્રેશ થયું હોવાના અહેવાલ છે.
બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે દૂર-દૂર સુધી તેનો અવાજ સંભળાતા લોકો ફફડી ગયા હતા. ભંડારા મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આવે છે. અહીં જવાહરનગર વિસ્તારમાં ઓર્ડિનન્સ ફેક્ટરી આવેલી છે