લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઇમારત ધરાશાઇ, 4 લોકોનાં મોત
Featured | દેશ | સમાચાર, લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઇમારત ધરાશાયી થતા 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને 20 કરતા વધુ લોકો ઘાયલ થયા,લોકો ફસાયેલા હોવાની આશંકા
Featured | દેશ | સમાચાર, લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઇમારત ધરાશાયી થતા 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને 20 કરતા વધુ લોકો ઘાયલ થયા,લોકો ફસાયેલા હોવાની આશંકા
અંકલેશ્વરમાં નવ નિર્મિત કન્યા શાળા નંબર-3ના મકાનનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જુનાગઢ શહેરના વોર્ડ નં. 8માં આવેલ બુકર ફળિયા વિસ્તારમાં જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં કાટમાળ નીચે દબાતા 3 જેટલા વાહનોમાં નુકશાન થયું હતું.
અંકલેશ્વર નગર પાલિકાની બિલ્ડિંગ નીચે જનરેટર ફીટ કરતી વેળા પાછળના પિલ્લરનો ભાગ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી.
અમરેલી જિલ્લાના જાફરાબાદના ગીરીરાજ ચોકમાં આવેલ જુનવાણી મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં હતું.
સારંગપુરની આત્મીય રેસીડેન્સીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજે રૂ. 2.50 લાખથી વધુના મત્તાની ચોરી કરતાં GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લેબનોનના બેરૂતમાં એક ઈમારત ધરાશાયી થવાથી ચાર લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે.