અંકલેશ્વર: NH 48 પર પાનોલી નજીક 2 કાર વચ્ચે અકસ્માત બાદ આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર પાનોલી વચ્ચેથી પસાર થઈ રહેલી બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર પાનોલી વચ્ચેથી પસાર થઈ રહેલી બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો
બનાસકાંઠામાં ફરી એક ગોઝારી ઘટના પ્રકાશમાં આવી છે. વાવના દેવપુરા નજીક મુખ્ય નર્મદા કેનાલમાં કાર ખાબકતા ગોસ્વામી પરિવારના દંપતી સહિત ત્રણ પુત્રીઓના કરૂણ મોત નિપજ્યા છે
અભિનેતા સોનુ સૂદની પત્ની સોનાલી સૂદની કાર રોડ અકસ્માતનો ભોગ બની છે. સોનાલી તેની બહેન અને ભત્રીજા સાથે મુંબઈ-પુણે હાઇવે પર મુસાફરી કરી રહી હતી, ત્યારે તેની કારનો અકસ્માત થયો. જોકે, સોનાલી માંડ માંડ બચી જાય છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે.
અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા માર્ગ પર જુના નેશનલ હાઇવે પર આર.એમ.પી.એસ. સ્કૂલ નજીકથી પસાર થતી કાર અચાનક જ પલટી ગઈ હતી.
સુરતના લસકાણા ચાર રસ્તા પાસે બેલગામ કાર ચાલકે વારા ફરતી બે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.ત્યાર બાદ કાર પલટી ખાઇ ગઇ હતી.
સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં બાઇક સવાર ગર્ભવતી પત્ની, બાળક અને પતિને ફંગોળનાર કાર ચાલકની પોલીસે CCTV ફૂટેજના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર ત્રણ યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાલીયા ચોકડીના ઓવરબ્રિજ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો.