ગુજરાતભાવનગર: ચેક રીટર્ન, નોન બેલેબલ,ભરણ પોષણ હેઠળના કેસના 28 લોકોની પોલીસે કરી અટકાયત પોલીસ દ્વારા ચેક રીટર્ન, નોન બેલેબલ,ભરણ પોષણ હેઠળના કેસના 28 લોકોની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 02 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મણિપુરમાં 2 મહિલાઓ સાથેના જઘન્ય કૃત્યનો મામલો, જે.પી.કોલેજના વિદ્યાર્થી સમૂહ દ્વારા રેલી યોજી તંત્રને આવેદન અપાયું... ગત તા. 3 મેના રોજ આધુનિક હથિયારોથી સજ્જ હજારો લોકોએ હુમલો કર્યો હતો. આ લોકોએ ગામમાં લૂંટફાટ કરવાની સાથે આગચંપી કરવાનું પણ શરૂ કરી દીધું હતું. By Connect Gujarat 25 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કર જપ્ત કરવાનો મામલો, ચાલક સહીત 3 લોકો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે નોંધાય ફરિયાદ... પોલીસે નેશનલ હાઈવે ઉપર આવેલ પરીવાર હોટલના કંપાઉન્ડમાંથી ઝડપાયેલ કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કરના મામલામાં ચાલક સહીત 3 લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. By Connect Gujarat 14 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીદંડ ન ચૂકવવા બદલ Google પર 380 કરોડનો વધારાનો દંડ..! રશિયાના એન્ટી-મોનોપોલી વોચડોગે મંગળવારે ગૂગલ પર $47 મિલિયન (આશરે રૂ. 380 કરોડ)નો વધારાનો દંડ લગાવ્યો છે. By Connect Gujarat 28 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: 6 આરોપી સામે ગુજસીટોકનો ગુન્હો નોંધાયો, 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ અમરેલીના બાબરા ગામ નજીક થોડા દિવસો પહેલા ઇન્ડિયન આર્મીના નિવૃત કર્નલ ઉપર હુમલો કરનારા 6 આરોપી સામે ગુજસીટોકનો ગુન્હો નોંધાયો હતો. By Connect Gujarat 27 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : રાપરમાં વાવાઝોડા વચ્ચે ખેલાયો ખુની ખેલ, સામાન્ય બાબતમાં ક્ષત્રિય યુવાનની હત્યા કરાતા ચકચાર રાપર તાલુકાના સૂવઈ ગામે સામાન્ય બાબતમાં યુવાનને છરીનો ઘા મારી હત્યાને અંજામ આપ્યો હોવાની ઘટનાથી ચકચાર મચી ગઇ હતી. By Connect Gujarat 17 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: 15 વર્ષની સગીરા ગુમ થતા પોલીસે અપહરણનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી ભરૂચ તાલુકાના એક ગામની ૧૫ વર્ષની સગીરા દુકાને જવાનું કહી ગુમ થયેલ પરિવારજનોએ તેના અપહરણ અંગેની ફરિયાદ નબીપુર પોલીસ મથકે નોંધાવી છે. By Connect Gujarat 09 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશમણિપુર હિંસા બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક્શનમાં, સમગ્ર કેસની તપાસ CBIને સોંપવામાં આવી મણિપુર હિંસા બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક્શન મોડમાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, મણિપુર પ્રવાસ પર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે By Connect Gujarat 01 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીના અપહરણ બાદ કરવામાં આવી હત્યા,ચકચારી બનાવમાં 8 આરોપીની ધરપકડ અમદાવાદમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનું અપહરણ કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 27 May 2023Share Twitter Share Whatsapp LinkedIn