ભાવનગર: ચેક રીટર્ન, નોન બેલેબલ,ભરણ પોષણ હેઠળના કેસના 28 લોકોની પોલીસે કરી અટકાયત
પોલીસ દ્વારા ચેક રીટર્ન, નોન બેલેબલ,ભરણ પોષણ હેઠળના કેસના 28 લોકોની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પોલીસ દ્વારા ચેક રીટર્ન, નોન બેલેબલ,ભરણ પોષણ હેઠળના કેસના 28 લોકોની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ગત તા. 3 મેના રોજ આધુનિક હથિયારોથી સજ્જ હજારો લોકોએ હુમલો કર્યો હતો. આ લોકોએ ગામમાં લૂંટફાટ કરવાની સાથે આગચંપી કરવાનું પણ શરૂ કરી દીધું હતું.
પોલીસે નેશનલ હાઈવે ઉપર આવેલ પરીવાર હોટલના કંપાઉન્ડમાંથી ઝડપાયેલ કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કરના મામલામાં ચાલક સહીત 3 લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રશિયાના એન્ટી-મોનોપોલી વોચડોગે મંગળવારે ગૂગલ પર $47 મિલિયન (આશરે રૂ. 380 કરોડ)નો વધારાનો દંડ લગાવ્યો છે.
અમરેલીના બાબરા ગામ નજીક થોડા દિવસો પહેલા ઇન્ડિયન આર્મીના નિવૃત કર્નલ ઉપર હુમલો કરનારા 6 આરોપી સામે ગુજસીટોકનો ગુન્હો નોંધાયો હતો.
રાપર તાલુકાના સૂવઈ ગામે સામાન્ય બાબતમાં યુવાનને છરીનો ઘા મારી હત્યાને અંજામ આપ્યો હોવાની ઘટનાથી ચકચાર મચી ગઇ હતી.
ભરૂચ તાલુકાના એક ગામની ૧૫ વર્ષની સગીરા દુકાને જવાનું કહી ગુમ થયેલ પરિવારજનોએ તેના અપહરણ અંગેની ફરિયાદ નબીપુર પોલીસ મથકે નોંધાવી છે.
મણિપુર હિંસા બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક્શન મોડમાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, મણિપુર પ્રવાસ પર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે