આ લોકોએ હોલિકા દહન ન જોવું જોઈએ, નહીં તો જીવનમાં વધી શકે છે મુશ્કેલીઓ...
દર વર્ષે હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે.
દર વર્ષે હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે.
હિંદુ ધર્મમાં આમલકી એકાદશીનું વિશેષ મહત્વ છે.
જેમાં તે 'લાપતા લેડીઝ'ની સ્ટાર કાસ્ટ અને પૂર્વ પત્ની કિરણ રાવ સાથે પોતાનો જન્મદિવસ ઉજવતા જોવા મળ્યા હતા.
ભરૂચ શહેર તથા જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના કસક, દાંડિયાબજાર, આચારજી બેઠક, દશાશ્વમેઘ ઘાટ તેમજ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.
દર વર્ષે 8મી માર્ચના રોજ, મહિલાઓને સમર્પિત દિવસ "મહિલા દિવસ" દેશભરમાં ઉજવવામાં આવે છે.
જામનગરમાં આ દિવસોમાં એક અલગ જ ચમક જોવા મળી રહી છે.
આ ખાસ દિવસે લોકો ભગવાન વિષ્ણુ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરે છે.
હાંસોટ તાલુકાના આલિયા બેટ ખાતે આવેલ બિલીયાઇ માતા મંદિરના 28મા પાટોત્સવની આહિર સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.