અંકલેશ્વર: બાળ ગણેશની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી, બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર
અંકલેશ્વર શહેરમાં માલી ખડકી યુવક મંડળ દ્વારા બાળ ગણેશની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે
અંકલેશ્વર શહેરમાં માલી ખડકી યુવક મંડળ દ્વારા બાળ ગણેશની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે
દેશભરમાં ૭મો રાષ્ટ્રીય પોષણ માહ- ૨૦૨૪ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ ટીમ પર જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે
દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યુટ ખાતે મર્હૂમ અહેમદ પટેલની ૭૫મી જન્મ જયંતિ નિમિત્તે ત્રિદિવસીય મેડિકલ કેમ્પનો પ્રારંભ કરાયો છે
ભરૂચ જિલ્લાભરમાં ભાઈ બહેનના પ્રેમ રૂપી પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય,ભરૂચ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી,
જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી, પરંતુ સોળ સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવીત ધારણ કર્યા બાદ જ “સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ્” કહેવાય છે,