ભરૂચ : રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમાની ધારાસભ્ય દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી
ગુરુપૂર્ણિમાના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી, સનાતન ધર્મ પરિવારે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી
ગુરુપૂર્ણિમાના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી, સનાતન ધર્મ પરિવારે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી
આજે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર દિવસ છે. રાજ્યમાં અને અમદાવાદની જુમ્મા મસ્જિદ સહિત તમામ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી.
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે અષાઢી બીજના દિવસે ભગવાન રણછોડજીની 250મી રથયાત્રા નીકળી હતી.
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રાખવામાં આવ્યો છે.
જીલ્લા દ્વારા આગામી 21મી જૂન વિશ્વ યોગ દિવસના ભાગરૂપે અનોખી રીતે યોગનું આયોજન જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે.
ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.
નવસારી પારસી સમાજ વર્ષોની પ્રથા મુજબ પવિત્ર બહેમન મહિનાના રોઝદિનની ઉજવણી આનંદ-ઉલ્લાસભેર કરી વ