અમદાવાદ: ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે સી.એમ.ના હસ્તે પ્રતિમાનું અનાવરણ
અમદાવાદના નવા વાડજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદના નવા વાડજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આજરોજ રમઝાન ઈદના પર્વની ભરૂચ અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર રમજાન ઈદ, એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છાઓ પાઠવી
પાટણ ખાતે ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ યોજાયો કાર્યક્રમ
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આવતી કાલે શનિવારે શ્રી હનુમાન જયંતી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે
આજના દિવસે અમરેલી અને કચ્છ સહિતના વિવિધ જિલ્લાઓમાં રામનવમીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા 108 ઈમરજન્સી સેવા દ્વારા આજરોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.