પૂર્વ PM ડૉ. મનમોહન સિંહને લઇ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત
કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની સ્મૃતિમાં રાષ્ટ્રીય રાજધાનીમાં એક સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની સ્મૃતિમાં રાષ્ટ્રીય રાજધાનીમાં એક સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારે મંગળવારે સાંજે 5 રાજ્યોના રાજ્યપાલોની બદલી કરી છે. પૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે નવા વર્ષ પહેલા 5 રાજ્યોના ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારે હંમેશા ખેડૂતો માટે સમર્પણ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે તમિલનાડુ સરકારને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)માંથી રૂ. 944 કરોડની સહાય મંજૂર કરી છે. 30 નવેમ્બરના રોજ તમિલનાડુમાં ત્રાટકેલા ચક્રવાત ફેંગલથી રાજ્યને ભારે અસર થઈ હતી.
દિવાળી પહેલા ઉદ્યોગ સાહસિકોને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે. જે ઉદ્યોગ સાહસિકો પોતાનો બિઝનેસ વધારવા માંગે છે તેઓને પ્રધાનમંત્રી મુદ્રા યોજના
Featured | દેશ | સમાચાર, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં એમપોક્સનો એક અલગ કેસ સામે આવ્યો,વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલી આરોગ્ય કટોકટીનો ભાગ નથી.
Featured | દેશ | સમાચાર , કેન્દ્ર સરકારે શનિવારે (7 સપ્ટેમ્બર) પૂર્વ ટ્રેઇની અધિકારી પૂજા ખેડકરને તાત્કાલિક અસરથી ભારતીય વહીવટી સેવા (IAS)માંથી મુક્ત કર્યા છે.