સુરત : કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે દેશવાસીઓને નૂતન વર્ષ નિમિત્તે પાઠવી શુભેચ્છા
સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના નિવાસ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે તેઓએ દેશવાસીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના નિવાસ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે તેઓએ દેશવાસીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
જૂનાગઢમાં દિવાળીની રાત રક્તરંજીત બની હતી, ફટાકડા ફોડવા મુદ્દે મહિલા સહિત 5 લોકોએ જીવલેણ હથિયારો વડે યુવકને રહેંસી નાખ્યો હતો,આ ઘટનામાં નિવૃત PSI પુત્ર સહિત 5ની પોલીસે ધરપકડ કરી હતી.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે રામદેવ ચોકડી પાસે શ્રી ગણેશ પીગમેન્ટ નામની કંપનીમાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે પારિવારિક ઝઘડામાં બનેવીએ શાળાની હત્યા કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બી ડિવિઝન પોલીસે ફરાર હત્યારા બનેવીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
નવા વર્ષની વહેલી પરોઢે લોકોએ સબરસની સુકનભીની ખરીદી કરી હતી.નવા વર્ષની સવારે ચપટી મીઠું ખરીદવાથી શુકન થતું હોવાની વર્ષો જૂની માન્યતા આજે પણ અકબંધ રહી છે
આજે નૂતન વર્ષની વહેલી સવારે ભક્તોએ દેવ દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી. અંકલેશ્વરના જાણીતા દેવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી
સુરત શહેરમાં દિવાળીની રાત્રે ફાયર વિભાગ સતત 24 કલાક દોડતું રહ્યું હતું. ફટાકડાના કારણે આગ લાગવાની ઘટના સર્જાતા ફાયર વિભાગને 126 જેટલા કોલ મળ્યા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે નાકોડા પ્રોડક્ટ કંપનીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 21 જુગારીયાઓને 58 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા