ગાંધીનગર : સ્વર્ણિમ સંકુલ ખાતે નવનિયુક્ત રાજ્યમંત્રીઓએ વિધિવત રીતે પોતાનો પદભાર સાંભળ્યો...
ગુજરાત રાજ્યની નવી રચાયેલી મંત્રી પરિષદના કેટલાક મંત્રીઓ ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે લાભપાંચમના શુભદિવસે પોતાનો પદભાર સંભાળ્યો હતો.
ગુજરાત રાજ્યની નવી રચાયેલી મંત્રી પરિષદના કેટલાક મંત્રીઓ ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે લાભપાંચમના શુભદિવસે પોતાનો પદભાર સંભાળ્યો હતો.
બામે ધર્મા સાથેના કરારનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો ત્યારે આ વાતની પુષ્ટિ થઈ, જે તેની કારકિર્દીમાં એક મોટો સીમાચિહ્નરૂપ હતો.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ આદિત્ય નગર સોસાયટી સ્થિત ઉપાસનાધામ ખાતે સંત સાહેબ દાદા પ્રેરિત અનુપમ મિશન અંકલેશ્વર દ્વારા અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભાણખેતર ગામમાં લાભ પાંચમના પ્રસંગે અન્નકૂટ મહોત્સવ સાથે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામના 40 ખેડૂતો માટે ખેતરમાં જવાનો રસ્તો વિકટ સમસ્યારૂપ બન્યો છે. બે હજાર ફૂટના રોડની સમસ્યા મુદ્દે અનેક રજૂઆત છતાં કોઈ જ પરિણામ મળ્યું નથી.
આ આઈફોન મોડેલ્સના વેચાણમાં વધારાથી ઉદ્યોગ નિષ્ણાતોમાં આગામી આઈફોન 18 સિરીઝની સુવિધાઓ વિશે ઉત્સુકતા વધી છે. એપલના આગામી આઈફોન વિશે કેટલીક માહિતી હવે બહાર આવી રહી છે.
જૂનાગઢમાં ખાદ્ય તેલને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,એક પરિવારે ખરીદેલા કપાસિયા તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળતા ખાદ્ય સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થયા છે