શ્રેયસ ઐયરના સ્વાસ્થ્ય અંગે BCCIએ મોટી અપડેટ આપી, ભારત પરત ફરવામાં સમય લાગી શકે છે
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐયરને સિડની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI દરમિયાન ઐયરને પાંસળીમાં ગંભીર ઈજા થઈ હતી.
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐયરને સિડની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI દરમિયાન ઐયરને પાંસળીમાં ગંભીર ઈજા થઈ હતી.
જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમા અંગે સાધુ સંતો તેમજ પ્રશાસન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.જેમાં કમોસમી વરસાદના કારણે રસ્તા ખરાબ હોવાના કારણે પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ 72 ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદે જમાવટ કરતા ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે,જેના કારણે ખેડૂતોએ સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી રહ્યા છે.
ભરૂચના ઝાડેશ્વરના અનુભુતિ ધામ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સંસ્થા ખાતે બિલીયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર જીઆઇડીસી નોટિફાઇડ એરિયામાં કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા સરદાર પટેલની જન્મજયંતિ તેમજ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મજબૂત પરિણામો નોંધાવ્યા. કંપનીનો કર પછીનો નફો (PAT) વાર્ષિક ધોરણે 8% વધીને ₹3,349 કરોડ થયો.
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આંજણા ગામમાં આવેલ અંતિમ ધામ સુવિધાઓથી વિહોણુ હોય અંતિમ ક્રિયા માટે આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે .