આંધ્ર પ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં નાસભાગ, 10 ભક્તોના મોત,અન્ય થયા ઇજાગ્રસ્ત
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ થતા 9 લોકોનાં મોત થયા છે. તેમજ અન્ય લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ થતા 9 લોકોનાં મોત થયા છે. તેમજ અન્ય લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને દેવઉઠી અગિયારસ અને કારતક માસના બીજા શનિવાર નિમિત્તે જરદોશી વર્કવાળા વાઘા અને કમળની થીમ સાથે ગલગોટા અને સેવંતીના ફુલનો શણગાર કરવામાં આવ્યો હતો.
ભરૂચના શુકલતીર્થ ગામ ખાતે ભરાતા ભાતીગળ મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દેવ ઉઠ્યા ગેસની દેવ દિવાળી સુધી ભાતીગળ મેળો યોજાશે
નવેમ્બર 2025 મહિનાની શરૂઆત સાથે જ દેશમાં વિવિધ નવા નિયમોનો અમલ કરવામાં આવ્યો છે, જેની સીધી અસર સામાન્ય માણસના દૈનિક આર્થિક વ્યવહારો પર પડશે.
દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ રાજ્યના પાણી પુરવઠા ઇશ્વરસિંહ પટેલ સાથે બેઠક કરી ઉકાઈ જમણાકાંઠા નહેરમાં 90 દિવસ પાણી પુરવઠો બંધ ન રાખવા રજુઆત કરી હતી
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં આઈસીસી મહિલા વનડે વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ રમાશે. આ વખતે, વિશ્વ એક નવી ટીમને વિશ્વ ચેમ્પિયન બનાવશે.
મહાત્મા ગાંધીએ કહ્યું છે કે "ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે." ગાંધીજીના આ વિચારને આત્મસાત કરી મહેસાણાની એક શાળામાં વિદ્યાર્થીઓને અક્ષર સુધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું નાનું એવું શોભાવડલા ગામ કે જ્યાં ખોડીયાર આશ્રમ આવેલો છે. ખોડીયાર આશ્રમમાં છેલ્લા 28 વર્ષથી પરપ્રાંતીય પરિવાર વસવાટ કરે છે.