જુનાગઢ : ધારાસભ્ય સંજય કોરડીયા અને પરિવારને જાનથી મારી નાખવાની મળી ધમકી,આશ્રમના નામે 35 લાખની ખંડણી માંગી
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વોટ્સએપ પર ગાળો લખી કુલ 35 લાખની ખંડણી માંગવામાં આવી છે.
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વોટ્સએપ પર ગાળો લખી કુલ 35 લાખની ખંડણી માંગવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે ખેતીનો સોથ વાળી દીધો છે,ત્યારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતો દ્વારા રાહત પેકેજની માંગ કરવામાં આવી છે.
ભરૂચ એલસીબીએ નેશનલ હાઇવે ઉપર અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી એસ.યુ.વી.લક્ઝુરિયર્સ કારમાંથી 1.24 લાખના વિદેશી દારૂ સહિત એક ઇસમને 8.47 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
રોહિત શર્માએ પોતાની ODI કારકિર્દીમાં એક ખાસ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તે પહેલી વાર ODI માં નંબર-1 બેટ્સમેન બન્યો છે.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાની પીએમશ્રી શ્રીમતી કમળાબેન બાબુલાલ શાહ અનુપમ પ્રાઈમરી શાળા આવી જ એક શાળા છે.જે અદ્યતન સુવિધાઓ સાથે શિક્ષણનું ભાથું પીરસે છે.
અંકલેશ્વરના રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં એક દિવસના વિરામ બાદ આજે ફરી કમોસમી વરસાદ વરસ્યો છે. સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા રહ્યા હતા