તો શું ચંદ્રયાન 3નું લેન્ડિંગ 27 ઓગસ્ટે થશે! જાણો, ISROનો નવો બેકઅપ પ્લાન...
સમગ્ર ભારતની સાથે દુનિયાની નજર ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર ટકી છે, જેના માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ પુષ્ટિ કરી છે
સમગ્ર ભારતની સાથે દુનિયાની નજર ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર ટકી છે, જેના માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ પુષ્ટિ કરી છે
રશિયાનું લુના-25 અવકાશયાન ક્રેશ થયું છે. હવે જો ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળ થશે તો તે ચંદ્રના સાઉથ પોલ પર ઉતરનાર પ્રથમ દેશ બની જશે.
ચંદ્રયાન-3ને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ચંદ્રયાન-3 સાથે મોકલવામાં આવેલ વિક્રમ લેન્ડર ચંદ્ર તરફ યોગ્ય રીતે આગળ વધી રહ્યું છે.
ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર હવે 113 x 157 કિમીની ભ્રમણકક્ષામાં આવી ગયું છે. ઈસરોએ ડીબૂસ્ટિંગ દ્વારા ચંદ્રયાનની ભ્રમણકક્ષા ઘટાડી છે.
ISRO આજે એટલે કે 17 ઓગસ્ટે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને લેન્ડર અને રોવરથી અલગ કરશે.
ISRO આજે એટલે કે 14મી ઓગસ્ટે ત્રીજી વખત ચંદ્રયાન-3ની ઓર્બિટ ઘટાડશે. અત્યારે તે ચંદ્રની 174 કિમી x 1437 કિમીની ઓર્બિટમાં છે.