સુરત :રેલવે સ્ટેશન પર વતન જવા માટે છઠ્ઠ પૂજાને લઇ રેલ યાત્રીઓની ઉમટી ભારે ભીડ
સુરત રેલવે સ્ટેશન રેલ યાત્રીઓથી ઉભરાય ગયું છે, છઠ્ઠ પૂજા અર્થે માદરે વતન જવા માટે મોટી સંખ્યામાં મુસાફરો રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા.
સુરત રેલવે સ્ટેશન રેલ યાત્રીઓથી ઉભરાય ગયું છે, છઠ્ઠ પૂજા અર્થે માદરે વતન જવા માટે મોટી સંખ્યામાં મુસાફરો રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા.
ઔધોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી રહેલાં ભરૂચ જિલ્લામાં દેશના જુદા-જુદા પ્રાંતથી આવેલાં હજારો લોકો સ્થાયી થયા છે.
દિવાળીના છ દિવસ પછી છઠનો તહેવાર ઉજવવામાં આવે છે. જ્યાં પહેલા તે માત્ર બિહાર અને ઝારખંડમાં ઉજવવામાં આવતો હતો,
ભરૂચ જિલ્લાને કર્મભૂમિ બનાવનાર પરપ્રાંતીય પરિવારો તેમના પરંપરાગત પર્વ છઠ પૂજાની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે
પાનોલી ખાતે જનસેવા એજ પ્રભુસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠ પૂજા મહોત્સવની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
હિન્દુ ધર્મમાં પંચાગના અનુસાર ઉજવાતો સૌથી મોટો તહેવાર છઠની શરૂઆત આવતી કાલ શુક્રવારથી થશે.
દર વર્ષે કારતક માસની શુક્લ પક્ષની ષષ્ઠીના દિવસે છઠ પૂજાનો તહેવાર ઉજવવામાં આવે છે.