છોટાઉદેપુર : કવાંટના વજેપુર ગામની 2 પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની અછત, બાળકોના અભ્યાસ પર અસર…
વજેપુર ગામે અગાઉ જે શિક્ષકો હતા, તેઓ તેમની બદલી કરાવીને જતા રહ્યા હતા. જેને એક વર્ષ વીત્યા છતાં હજુ સુધી આ પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી
વજેપુર ગામે અગાઉ જે શિક્ષકો હતા, તેઓ તેમની બદલી કરાવીને જતા રહ્યા હતા. જેને એક વર્ષ વીત્યા છતાં હજુ સુધી આ પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી
છોટાઉદેપુર જિલ્લાની નસવાડી કુમાર શાળામાં અભ્યાસ કરતા બે બાળકોને અપહરણ કરી ઉઠાવી જવાનો નિષ્ફળ પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી હતી.
ગત વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં પડેલ ભારે વરસાદને લઈ કેટલાય નાળા અને સ્લેબ ડ્રેંનો ધોવાયા હતા. તેમાંનો આ એક ચલામલી અને પાનવડ વચ્ચે માર્ગ પરનું નાળું અને સ્લેબ ડ્રેંન ધોવાયો હતો.
ચાલતી દુર્ગમ આદિવાસી છાત્રાલયમાં સંચાલકોની બેદરકારીના કારણે બે બાળકોના ચેક ડેમમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યા હતા
જિલ્લાનું એક ગુમનામ કહી શકાય તેવું ગામ મોટા અમાદ્રા એ પાવીજેતપુર તાલુકામાં તો છે, પણ ના તો કોઈ અધિકારી અહી આવે છે
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મોટા અમાદ્રા ગામે રોડ રસ્તાના અભાવે લોકોને મુખ્ય રસ્તા સુધી આવવા માટે બે કિ.મી.સુધી પગપાળા ચાલવું પડે છે.
છોટાઉદેપુરથી વલસાડ જતી એસટી બસના ચાલકને ચાલુ બસે ચક્કર આવતા રસ્તાના કિનારે બસ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.