ભરૂચ:ન.પા.હદ વિસ્તાર સિવાયના સિટી બસના રૂટ બંધ કરવાની માંગ સાથે રિક્ષા ચાલકોનું વિરોધ પ્રદર્શન
રીક્ષા ચાલકો દ્વારા રેલ્વે સ્ટેશન નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નાગર પાલિકા હદ સિવાયના રૂટ પર ચાલતી સિટી બસ બંધ કરવાની માંગ કરવામાં આવી છે.
રીક્ષા ચાલકો દ્વારા રેલ્વે સ્ટેશન નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નાગર પાલિકા હદ સિવાયના રૂટ પર ચાલતી સિટી બસ બંધ કરવાની માંગ કરવામાં આવી છે.
ભરૂચમાં શરૂ થયેલ સીટી બસ સેવાના કારણે રિક્ષા ચાલકોની રોજગારીને અસર થઈ હોવાના આક્ષેપ સાથે નગર પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી
5 વર્ષ બાદ શહેરમાં સિટી બસ સેવાનો પ્રારંભ કરાયો, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરાયો પ્રારંભ.
ભરૂચ અંકલેશ્વર વચ્ચે શરૂ થઈ સિટી બસ સેવા, સિટી બસ સેવાને બહોળો પ્રતિસાદ.
નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસોને મળી મંજુરી, ભરૂચ- અંકલેશ્વર વચ્ચે સીટી બસ સેવાનો થયો પ્રારંભ.
ભરૂચમાં સિટી બસ સેવાને સારો પ્રતિસાદ, મુસાફરો બસમાં કરી રહ્યા છે મુસાફરી.
સીટી બસ સેવા સામે રીકશાચાલકોનો વિરોધ, પાલિકાની હદની બહારની બસો બંધ કરાવવા માંગ.