“પ્લાસ્ટિક મુક્ત ભારત” : ભરૂચના માતરીયા તળાવ ખાતે GPCB દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું…
ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં અને લોકોમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી
ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં અને લોકોમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી
ભરૂચના નર્મદા મૈયા ઘાટ પર સંત નિરંકારી ફાઉન્ડેશન દિલ્હી દ્વારા પ્રોજેક્ટ અમૃત હેઠળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારમાં આવેલ અને છેલ્લા કેટલાક સમયથી જેલ સત્તાધીશોની દીવાલ બનાવવાની કામગીરીના કારણે સબ જેલ ગ્રાઉન્ડ વિવાદિત બની ગયુ છે.
રોટરી ક્લબ ઓફ ભરૂચ-હેરિટેજના પ્રમુખએ સફાઈ અંગે લોકોને અપીલ કરીને જણાવ્યુ હતું કે, આ અભિયાન ફક્ત આજે એક દિવસ માટે નહીં પરંતુ રોજ સફાઈ કામદારો આ વિસ્તારમાં સફાઈ કરશે એની તકેદારી રાખી તેનો સંપૂર્ણ ખર્ચ રોટરી ક્લબ ઓફ ભરૂચ-હેરિટેજ ઉઠાવશે
અંકલેશ્વર શહેરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આજે તા. 2જી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
કલિંગા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક કાર્યના ભાગરૂપે સ્વચ્છતા મિશન અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
તા. 22 જાન્યુયારીના રોજ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને PM મોદી દ્વારા લોકોને પોતાના વિસ્તારમાં સાફ-સફાઈ કરવા આહ્વાન કરાયું છે