અંકલેશ્વર: તાલુકા ભાજપ દ્વારા ગોલ્ડનબ્રિજ નજીક આવેલ સ્મશાન પાસે સફાઈ અભિયાન હાથ ધરાયુ
સ્વસ્થ ભારત મિશન કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર તાલુકા ભાજપ, યુપીએલ કંપની અને જુના બોરભાઠા બેટના ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે સાફસફાઈ કરવામાં આવી...
સ્વસ્થ ભારત મિશન કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર તાલુકા ભાજપ, યુપીએલ કંપની અને જુના બોરભાઠા બેટના ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે સાફસફાઈ કરવામાં આવી...
સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા શ્રી કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિ ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ તાપી કિનારે આવેલ સૂર્યોદય ઘાટ અને કુરુક્ષેત્ર ધામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉપક્રમે ઇનરવીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સ્વચ્છતા વીક અભિયાનની શરૂઆત કરવામાં આવી
ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં અને લોકોમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી
ભરૂચના નર્મદા મૈયા ઘાટ પર સંત નિરંકારી ફાઉન્ડેશન દિલ્હી દ્વારા પ્રોજેક્ટ અમૃત હેઠળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારમાં આવેલ અને છેલ્લા કેટલાક સમયથી જેલ સત્તાધીશોની દીવાલ બનાવવાની કામગીરીના કારણે સબ જેલ ગ્રાઉન્ડ વિવાદિત બની ગયુ છે.
રોટરી ક્લબ ઓફ ભરૂચ-હેરિટેજના પ્રમુખએ સફાઈ અંગે લોકોને અપીલ કરીને જણાવ્યુ હતું કે, આ અભિયાન ફક્ત આજે એક દિવસ માટે નહીં પરંતુ રોજ સફાઈ કામદારો આ વિસ્તારમાં સફાઈ કરશે એની તકેદારી રાખી તેનો સંપૂર્ણ ખર્ચ રોટરી ક્લબ ઓફ ભરૂચ-હેરિટેજ ઉઠાવશે