દેશ એકનાથ શિંદેને એક પછી એક ફટકો, CMની ખુરશી બાદ ગૃહ મંત્રાલયે 'રમ્યું' શિંદેએ પહેલા સીએમની ખુરશી ગુમાવી અને હવે ગૃહમંત્રી બનવાની તેમની ઈચ્છા પણ પુરી થતી જણાતી નથી જ્યારે અજિત પવાર નાણા વિભાગમાં જશે તે લગભગ નિશ્ચિત છે. By Connect Gujarat Desk 09 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પૂર્વ MLA મહેશ વસાવાએ CMને પત્ર લખી ચૂંટણીમાં 3 બાળકોનો કાયદો રદ કરવા કરી માંગ ! સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 3 બાળકોનો કાયદો રદ કરવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે. By Connect Gujarat Desk 06 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મહારાષ્ટ્રના લોકો ઇચ્છે છે...' શું શિંદે બળવાખોર મૂડમાં છે? મહારાષ્ટ્ર ભાજપે જાહેરાત કરી છે કે નવી સરકાર 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેશે. પરંતુ મહારાષ્ટ્રમાં મહાયુતિને પ્રચંડ બહુમતી મળ્યા બાદ પણ સીએમના નામનો મુદ્દો અટવાયેલો છે. By Connect Gujarat Desk 02 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈનીએ પોતાના મંત્રીઓ સાથે લીધા શપથ હરિયાણામાં ઐતિહાસિક જીત નોંધાવીને ભાજપે સતત ત્રીજી વખત સરકાર બનાવી છે. આ સાથે બીજેપી નેતા નાયબ સિંહસૈનીએ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. By Connect Gujarat Desk 17 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કોણ સંભાળશે દિલ્હીની સત્તા..! : અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આજે AAP ધારાસભ્ય દળની બેઠક, CMનું નામ ફાઈનલ થશે..! દિલ્હીના નવા સીએમ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે સીએમ પદ પરથી રાજીનામું આપી શકે છે. તેમણે લેફ્ટનન્ટ ગવર્નરને મળવા માટે સમય માંગ્યો છે. By Connect Gujarat Desk 17 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ અરવિંદ કેજરીવાલ 39 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા, કહ્યું બધાએ સાથે મળીને સરમુખત્યારશાહીથી દેશને બચાવવાનો છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારે (10 મે) સાંજે 6.55 વાગ્યે 39 દિવસ પછી તિહાર જેલમાંથી બહાર આવ્યા. By Connect Gujarat 11 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધીના આપ્યા વચગાળાના જામીન, બીજી તારીખે સરેન્ડર કરવા આદેશ સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. આજે લગભગ પાંચ મિનિટ સુધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી By Connect Gujarat 10 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ હેલિકોપ્ટરમાં ચઢતી વખતે પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી પડી જતા ઇજા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી શનિવારે (27 એપ્રિલ)ના રોજ હેલિકોપ્ટરમાં ચઢતી વખતે જ લથડિયું ખાઈને પડી ગયા હતા. By Connect Gujarat 28 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મમતા બેનર્જીના ભાજપ પર પ્રહાર, "400 શું 200 બેઠક પણ નહીં જીતી શકે" પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ચૂંટણી પંચ (ECI) પર ભાજપને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. By Connect Gujarat 21 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn