અમદાવાદ: મોરબીના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાય પ્રાર્થના સભા
મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના આત્માની શાંતિ માટે અમદાવાદમા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના આત્માની શાંતિ માટે અમદાવાદમા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
હિમાચલ પ્રદેશની સાથે વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં પણ ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. એક તરફ તમામ રાજકીય પક્ષો રેલી કરી રહ્યા છે,
જિલ્લાના ગોધરા ખાતેથી રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો છે.
ભરૂચના જંબુસરમાં રૂ. 2500 કરોડથી વધુના ખર્ચે રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું નિર્માણ થશે, જેનું પીએમ મોદીના હસ્તે આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું .
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8 ઓક્ટોબરે રાજ્યના શ્રમિકોને મોટી ભેટ આપશે.
ગતિશક્તિ ગુજરાત ઇન્ટીગ્રેટેડ માસ્ટર પ્લાન પોર્ટલ લોંચ કરનારૂ પ્રથમ રાજ્ય બન્યું છે.
અમદાવાદના જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ પર સી.એમ.ભુપેન્દ્ર પટેલે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સરકારના અનેક મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી ગુંસાઈજી શ્રી ગોકુલનાથજીની બૈઠક આચાર્યજીની બેઠકની અસારવા ખાતે મુલાકાત લીધી હતી.