રાજકોટ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સિવિલ હોસ્પિટલમાં કેથલેબનું લોકાર્પણ કરાયું, હૃદય સંબંધિત બીમારીઓનું થશે નિદાન
સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હ્રદયરોગની આધુનિક સારવાર રાજકોટ ખાતે જ મળતી થશે
સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હ્રદયરોગની આધુનિક સારવાર રાજકોટ ખાતે જ મળતી થશે
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટ સિવિલ હોસ્પિટલની અચાનક મુલાકાત લઈ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ભરૂચના અંકલેશ્વર ખાતે આવેલ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટર ખાતે પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ
ગુજરાત રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની વલસાડમાં ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો
અરવલ્લી જીલ્લામાં વિકાસના વિવિધ કાર્યોનો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો
રાજયમાં ભારે વરસાદની પરિસ્થિતિના પગલે સી.એમ.ભુપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજી વિવિધ જિલ્લાના કલેક્ટરને સૂચના આપી હતી