ભરૂચ : "વિકાસ" દિવસની મુસાફરોને ભેટ, એસટીની નવી પાંચ બસોની ફાળવણી
ભરૂચ ડેપોને નવી પાંચ બસો આપવામાં આવી, પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યક્રમ.
ભરૂચ ડેપોને નવી પાંચ બસો આપવામાં આવી, પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યક્રમ.
રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી, નારી ગૌરવ દિવસની ઉજવણી.
ભરૂચ જિલ્લાના ખેડૂતોએ ક્લેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર, કપાસ પર કેમિકલ હુમલાના કારણે વ્યાપક નુકશાન.
સતચેતના પર્યાવરણ સંગઠન દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર, ધાર્મિક ઉત્સવો દરમ્યાન નર્મદા નદીમાં પ્રદૂષણ અટકાવવાની માંગ.
ભીલ પ્રદેશ મુકિત મોરચાએ આપ્યું આવેદનપત્ર, આદિવાસી સમાજના સંગઠનો થયા સંગઠિત.
ભરૂચ અને આમોદ તાલુકાના ખેડૂતોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર, સમાન જંત્રી આપવાની માંગ.
ભરૂચમાં 9 રૂટ પર શરૂ કરવામાં આવી છે સીટી બસ સેવા,પાર્કિંગમાં ઉભેલી રીકશાઓ સામે કાર્યવાહી થતી હોવાનો આક્ષેપ.