વલસાડ : પાવર ગ્રીડ અને ટાવર પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ, યોગ્ય વળતરની માંગ સાથે આપ્યું તંત્રને આવેદન...
જિલ્લામાં પાવર ગ્રીડ પ્રોજેકટ અને ટાવર નાખવાના પ્રોજેકટ ચાલી રહ્યા છે. જેમાં મોટાભાગના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે.
જિલ્લામાં પાવર ગ્રીડ પ્રોજેકટ અને ટાવર નાખવાના પ્રોજેકટ ચાલી રહ્યા છે. જેમાં મોટાભાગના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે.
એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી સહાય વળતરને લઈ આંદોલનના માર્ગે વળ્યાં છે.
દહેજમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો આ મામલે ગ્રામજનો દ્વારા કલેકટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે
નર્મદા જિલ્લાના સમસ્ત પુર અસરગ્રસ્ત ખેડૂતોએ નર્મદા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડતાં થયેલ તારાજીથી ૧૦૦ % વળતર ચુકવવા માંગ કરી હતી
નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોમાં તરાજી સર્જાય છે.
ખેડૂતોનો ઊભો પાક તૈયાર છે અને પાકમાં જીવાતો પડી જતાં ખેડૂતોનો તમામ પાક નષ્ટ થયો છે.ખૂબ સારી આશાએ ખેડૂતોએ પાકની વાવણી કરી હતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના દીવા અને પુનગામ ખાતે ફરી એકવાર એક્સપ્રેસ-વેની કામગીરીમાં વળતર મામલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.