સંસ્કારીનગરીમાં સયાજીરાવનું "અપમાન" : વડોદરાના કાલાઘોડા સર્કલ નજીક સયાજીરાવની ખંડિત પ્રતિમા મળી આવતા લોકોમાં રોષ...
મહારાજાની મૂર્તિને ખંડિત અવાસ્થામાં આવી રીતે મુકી જવાથી લોકોની લાગણી દુભાઈ છે.
મહારાજાની મૂર્તિને ખંડિત અવાસ્થામાં આવી રીતે મુકી જવાથી લોકોની લાગણી દુભાઈ છે.
વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
કોર્ટે પૂછ્યું હતું કે, તમારું કામ શું છે? જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓ હાજર છે. રખડતા ઢોર પર ટીમ સતત મોનિટરિંગ અને પેટ્રોલિંગ કરે છે.
ગૌરવ યાત્રાનું સુરત જીલ્લામાંથી ભરૂચ જીલ્લામાં આગમન થયું હતું. આ યાત્રા હાંસોટ-સજોદ થઇ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
ક્રિકેટ મેચની વાત આવે ત્યારે ફેન્સ માટે સૌથી રસપ્રદ અને રોમાંચક મેચ ભારત અને પાકિસ્તાનની રહે છે.
નર્મદાના નામલગઢ થી માંડણ સુધીના ગામોમાં એસટી બસ નિયમિત નહિ આવતી હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે
નર્મદા જિલ્લામાં ધમધમતી નર્મદા સુગર ફેક્ટરી આજે ગુજરાત રાજ્ય અને દેશની અન્ય સુગર મિલો માટે પથદર્શક બની ગઈ છે.