અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના વખાણ કર્યા, રાહુલને પત્રમાં લખ્યું : દાયકાઓ સુધી યાદ રહેશે..!
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ફરી એકવાર રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને ડૉ. મનમોહન સિંહને પત્ર લખીને કોંગ્રેસનો આભાર માન્યો છે.
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ફરી એકવાર રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને ડૉ. મનમોહન સિંહને પત્ર લખીને કોંગ્રેસનો આભાર માન્યો છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો
મોદી સરનેમ કેસમાં બે વર્ષની સજા ભોગવીને સાંસદ 24 માર્ચે ગયા હતા.4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે સજા પર રોક લગાવી દીધી હતી
ભાવનગર શહેરમાં માધવ હીલ બહુમાળી બિલ્ડીંગમાં ગઈકાલે બે માળની ગેલેરી ધરાશાઈ થવાના મામલામાં 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા
વિદ્યુત સહાયકની ભરતીની ઓનલાઇન પરીક્ષામાં ગેરરિતી આચરી ઉમેદવારાનો પાસ કરાવવાના કૌભાંડના મામલામાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસે આવેદનપત્ર પાઠવી કસૂરવારો સામે કાર્યવાહીની માંગ કરી છે.
આમોદ નગર પાલિકાની પેટા ચૂંટણી માટે અંતિમ દિવસે અપક્ષ તથા ભારતીય જનતા પાર્ટીના કુલ 21 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા