અરવલ્લી: કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં દારૂનો મુદ્દો ઉછળ્યો,મહિલા દ્વારા કરવામાં આવી રજૂઆત
પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસાના ચાર રસ્તા પર આવેલી મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે જનમંચ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસાના ચાર રસ્તા પર આવેલી મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે જનમંચ કાર્યક્રમ યોજાયો હતો.
ભરૃચ નગરપાલિકાના સૂચિત વેરા વધારાના વિરોધમાં લોકોમાં વ્યાપક નારાજગી જોવા મળી છે જેનો જીવતો જાગતો પુરાવો ઢગલાબંધ મળેલ વાંધા અરજી છે.
છેલ્લા ઘણા સમયથી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલો વિવાદ ભલે ઉકેલાઈ ગયો હોય,
કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જુનાગઢ ખાતે જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.