ભરૂચ : ઝઘડીયાના રાજપારડી ખાતે કોંગ્રેસ વિપક્ષ નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં “જનમંચ કાર્યકમ” યોજાયો...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા ખાતે કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડાની આગેવાનીમાં જનમંચ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા ખાતે કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડાની આગેવાનીમાં જનમંચ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.
PM મોદીએ ગુરુવારે જમ્મુના કટરામાં એક રેલીને સંબોધિત કરી હતી. કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ હંમેશા થોડા મતો માટે આસ્થા અને સંસ્કૃતિને જોખમમાં મૂકી શકે છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને રાહુલ ગાંધી સામે બેફામ નિવેદનો કરનાર ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી હતી.
વલસાડમાં ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ચર્ચામાં આવ્યું છે. કોંગ્રેસના આગેવાને આક્ષેપ કર્યો છે કે તેમની જાણ બહાર જ તેમને ભાજપના સભ્ય બનાવી દેવામાં આવ્યા છે
ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડની PGVCLમાં કેન્દ્ર સરકારની RDSS યોજના હેઠળ મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ વિરોધ દર્શાવ્યો હતો.
Featured | દેશ | સમાચાર,કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 74મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ખડગેએ PMને પત્ર પણ લખ્યો છે,
Featured | દેશ | સમાચાર, હરિયાણામાં આમ આદમી પાર્ટી (AAP) એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે. પાર્ટીએ સોમવારે બપોરે 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
Featured | દેશ | સમાચાર, કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં કોંગ્રેસે પોતાના 31 ઉમેદવારોના નામની જાહેરાત કરી