નવસારી: મંદિર તોડવા મામલે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર, પ્રભારી રઘુ શર્માએ યોજી પ્રેસ કોન્ફરન્સ
આજરોજ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
આજરોજ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
જિલ્લા કોંગ્રેસમાં ચાલી રહેલા વાદવિવાદો વચ્ચે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હરીશ પરમારની વરણી કરવામાં આવી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે. તો રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર સામે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં આપની યોજાય પ્રેસ કોન્ફરન્સ આપના સંગઠન માળખાની કરવામાં આવી જાહેરાત
સુરતમાં પાટીદાર અનામન આંદોલનને સાત વર્ષ પૂર્ણ થતાં પાટીદાર તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસે જન આરોગ્ય સંકલ્પ જાહેર કર્યો છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડધમ વચ્ચે અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બોલો સરકાર-2022ના નેજા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.