ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસે કહ્યું જનતા બદલાવ માટે આપશે વોટ, AAP દ્વારા પણ મતદારોને કરાય અપીલ
ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થતાં તમામ પાર્ટીઓ તેની તૈયારીઓમાં લાગી ગઈ છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી
ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થતાં તમામ પાર્ટીઓ તેની તૈયારીઓમાં લાગી ગઈ છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી
નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલે પોતાના મત વિસ્તારમાં સંઘર્ષ યાત્રાનું આયોજન કર્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર ચૂંટણી નહિ લડે
ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત દક્ષિણ ગુજરાત ઝોનની પરિવર્તન સંકલ્પ યાત્રાનો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પ્રવેશ થયો હતો,
રાજકીય માહોલ વચ્ચે કોંગ્રેસ દ્વારા યોજાશે સંકલ્પ યાત્રા, 31મી ઓક્ટોબરથી સંકલ્પ યાત્રા થકી પ્રચાર શરૂ કરાશે
ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષ પલટાની ઋતુ આવી છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે.