ભરૂચ : પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવ્યું કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ, સરકાર સર્જિત પૂર હોવાનો કર્યો આક્ષેપ..!
ભરૂચ જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા બાદ રાજકીય નેતાઓ અને આગેવાનો પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે
ભરૂચ જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા બાદ રાજકીય નેતાઓ અને આગેવાનો પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે
આજરોજ AICC ના સેક્રેટરી અને દક્ષિણ ગુજરાતના સહ પ્રભારી ઉષા નાયડુએ ભરૂચ કોંગ્રેસ કાર્યાલય પર આગેવાનો સાથે બેઠક કરી સંગઠન મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સાબરકાંઠા જિલ્લામાં આયોજિત ભારત જોડો પદયાત્રામાં હાજર રહ્યા હતા
ભાજપ કાર્યાલય ખાતે ભાવનગર નાગરિક બેન્કની યોજાનાર ચૂંટણીને લઇને પ્રદેશના નિરીક્ષકો ચૂંટણી લડવા ઈચ્છતા કાર્યકર્તાઓને સાંભળવા આવી પહોંચ્યા હતા
કોડીનાર ઉના અને તાલાળાના તમામ ખાંડ ઉધોગ સંપૂર્ણ પણે બંધ થયેલા જોવા મળે છે.જેને કારણે કૃષિ લક્ષી રોજગારી બંધ થઈ ગઈ